બાળકોનાં રોગો
બાળકોનાં રોગો ધાવણથી થતાં બાળરોગો ભારે, વિષમ, અને દોષો વધારનારા અન્નના સેવવાથી માતાના શરીરમાં દોષો કોપાયમાન થાય છે. અને તેથી ધાવણ દૂષિત થાય છે. અયોગ્ય આહાર અને વિહાર કરનારી સ્ત્રીના શરીરમાં દૂષિત થયેલા વાતાદિ દોષો ધાવણને દૂષિત કરે છે. તેથી બાળકના શરીરમાં રોગો થાય છે. વાત્તજ વાયુથી દૂષિત થયેલું ધાવણ ધાવનાર બાળકને વાયુના રોગો થાય […]
